UPI એ આપી છે દેશ ના દરેક નાગરીક ને સૌથી મોટી ગિફ્ટ
UPI ટ્રાન્ઝેક્શન લિમિટમાં મોટો વધારો: જાણો નવા નિયમો UPI ટ્રાન્ઝેક્શન લિમિટમાં મોટો વધારો: હવે વેપારીઓ એક વખતમાં કરી શકશે ₹5 લાખ સુધીનું પેમેન્ટ UPI Limit Increased: ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને વધુ સશક્ત બનાવવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટમાં મોટો વધારો કર્યો છે. 15 સપ્ટેમ્બર 2025થી લાગુ થનારા આ નવા નિયમો હેઠળ વેપારીઓ અને ગ્રાહકોને વધુ સુવિધા મળશે. હવે એક ટ્રાન્ઝેક્શનમાં ₹5 લાખ સુધી પેમેન્ટ કરી શકાશે. સાથે જ કેટલીક કેટેગરીઝ માટે 24 કલાકની કુલ મર્યાદા ₹10 લાખ સુધી વધારવામાં આવી છે. વેપારીઓ માટે ખાસ લાભ: એક ટ્રાન્ઝેક્શનમાં ₹5 લાખ સુધી NPCIએ જાહેર કરેલા સર્ક્યુલર મુજબ, વેપારીઓ (Verified Traders) માટે યુપીઆઈ મારફતે એક વખતમાં ₹5 લાખ સુધીના ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા આપવામાં આવી છે. આ નિયમ વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) ટ્રાન્ઝેક્શનમાં લાગુ નહીં પડે, જેમાં મર્યાદા હાલની જેમ ₹1 લાખ જ રહેશે. કેપિટલ માર્કેટ અને વીમા સેક્ટરમાં મોટી છૂટ કેપિટલ માર્કેટ અને ઇન્સ્યોરન્સ સેક્ટર માટે પણ ડિજિટલ પ...